ચીન થી બધા દેશો છે ચિંતામાં, જેલ માં જીવતા લોકોની કિડની કાઢી રહ્યું છે ચીન! કારણ જાણીને તમે પણ ગભરાય જશો ….

ચીન થી બધા દેશો છે ચિંતામાં, જેલ માં જીવતા લોકોની કિડની કાઢી રહ્યું છે ચીન! કારણ જાણીને તમે પણ ગભરાય જશો ….

ચીનમાં હોરર ઓર્ગન હાર્વેસ્ટિંગઃ ચીનમાં 1984થી મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના મૃતદેહમાંથી અંગો કાઢવામાં આવે છે. જોકે, ફાંસી આપ્યા બાદ તેના શરીરના અંગો કાઢી શકાય છે. અહીં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના મૃતદેહમાંથી અંગો કાઢવાનું કાયદેસર છે.

Advertisement

ચીનમાં હોરર ઓર્ગન હાર્વેસ્ટિંગઃ ચીન સાથે જોડાયેલા એક ભયાનક સમાચાર આ દિવસોમાં દુનિયાભરમાં હેડલાઈન્સ બનાવી રહ્યા છે. ‘થેસ કોટિશ સન’ના અહેવાલ મુજબ, ચીનની સરકાર જીવતા લોકો સાથે આવો અત્યાચાર કરી રહી છે,

Advertisement

જેના વિશે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. રિપોર્ટ અનુસાર ચીનમાં લોકોને તેમના શરીરમાંથી કિડની કાઢીને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. જીવતા કેદીઓના શરીરમાંથી અંગો કાઢવામાં આવે છે.

Advertisement

Advertisement

રિપોર્ટ અનુસાર ચીનમાં જે કેદીઓને આજીવન કેદ અથવા મૃત્યુની સજા સંભળાવવામાં આવી છે. તેમના મૃત્યુ પહેલા જ તેમના શરીરમાંથી કિડની અને હૃદય કાઢી નાખવામાં આવી રહ્યા છે. માનવતાને શરમાવે એવા આ સમાચારે ફરી એકવાર ચીનને દુનિયાના નિશાના પર લાવી દીધું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, 1984થી ચીનમાં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના મૃતદેહમાંથી અંગો કાઢવામાં આવે છે. અહીં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના શરીરમાંથી અંગો કાઢવાનું કાયદેસર છે. જો કે જીવતા કેદીઓના મૃતદેહમાંથી અંગો કાઢવાના સમાચારે માનવતાને હચમચાવી મુકી છે.

Advertisement

Advertisement

રિપોર્ટ અનુસાર, માનવાધિકાર જૂથોએ જણાવ્યું છે કે મૃત્યુ પહેલા કેટલાક કેદીઓના શરીરમાંથી હૃદય અને કિડની કાઢી નાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ચીનમાં દાતાઓ ખૂબ જ ઓછા છે,

Advertisement

જ્યારે અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે સૌથી ઓછો રાહ જોવાનો સમય હોય છે. જેના કારણે રિપોર્ટના દાવાને બળ મળી રહ્યું છે. વર્ષ 1984માં વિચિત્ર કાયદો પસાર કરવામાં આવ્યો હતો ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના મેથ્યુ રોબર્ટસને આ અંગે એક સંશોધન કર્યું છે.

Advertisement

Advertisement

આ સંશોધન મુજબ, ચીનની જેલોમાં બંધ ઘણા કેદીઓ જીવતા હતા ત્યારે તેમની સર્જરી કરવામાં આવી હતી અને તેમના શરીરમાંથી અંગો કાઢી નાખવામાં આવ્યા હતા. આ અહેવાલ અમેરિકન જર્નલ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રકાશિત થયો છે.

Advertisement

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેદીઓને બ્રેઈન ડેડ કહીને તેમના અંગો બહાર કાઢવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1984થી ચીને એક એવો કાયદો પસાર કર્યો હતો, જેમાં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના શરીરમાંથી કિડની, હૃદય અને લીવર કાઢી શકાય છે, જેમના મૃતદેહને લેવા માટે કોઈ નથી આવતું.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!