100 વર્ષ પહેલાં બનેલું છે આ ઘર.. જોવા આખી દુનિયા જાય પણ બન્યા પછી કોઈએ નથી કરી અંદર રહેવાની હિંમત.. કારણ જાણીને ચોંકી જશો..

100 વર્ષ પહેલાં બનેલું છે આ ઘર.. જોવા આખી દુનિયા જાય પણ બન્યા પછી કોઈએ નથી કરી અંદર રહેવાની હિંમત.. કારણ જાણીને ચોંકી જશો..

આ ઘર દરિયાની સપાટીથી લગભગ 9,000 ફૂટની ઉંચાઈ પર બનેલ છે. આ જોઈને લોકો વિચારમાં પડી જાય છે કે આટલી ઊંચાઈ પર ઘર કેવી રીતે બન્યું હશે. આ પૃથ્વી પર ઘણી એવી જગ્યાઓ છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

Advertisement

કેટલાક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં જવું જોખમથી મુક્ત નથી. આવી જ એક જગ્યા ઈટાલીમાં પણ છે, જે દુનિયાભરના લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.

Advertisement

આ જગ્યા વાસ્તવમાં એક ઘર છે, જે વિશાળ ડોલોમાઈટ પર્વતોની વચ્ચે બનેલ છે. આ ઘરની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘર લગભગ 100 વર્ષથી ખાલી છે. તેને ‘દુનિયાનું સૌથી એકલું ઘર’ પણ કહેવામાં આવે છે.

Advertisement

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘર દરિયાની સપાટીથી લગભગ 9,000 ફૂટની ઉંચાઈ પર બનેલું છે. આ જોઈને લોકો વિચારે છે કે આટલી ઉંચાઈ પર ઘર કેવી રીતે બન્યું હશે, કેમ બનાવ્યું હશે .

Advertisement

Advertisement

અને અહીં કોણ રહેતું હશે?એવું કહેવાય છે કે આ ઘર પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ઓસ્ટ્રો-હંગેરિયન સૈન્ય સાથેના યુદ્ધ દરમિયાન, ઈટાલિયન સૈનિકોએ આરામ કરવા માટે આટલી ઊંચાઈએ આ ઘર બનાવ્યું હતું.

Advertisement

તેઓ આ ઘરનો સ્ટોર રૂમ તરીકે પણ ઉપયોગ કરતા હતા, જ્યાં સૈનિકો માટે લાવવામાં આવતી જરૂરી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવતી હતી. આ ઘર બિલકુલ અલગ રીતે બનાવવામાં આવ્યું છે.

Advertisement

તેના બાંધકામમાં લાકડા, દોરડા અને કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ ઘર હજુ પણ ઊભું છે, જો કે તેને બનાવ્યાને 100 વર્ષથી વધુ સમય વીતી ગયો છે.

Advertisement

Advertisement

અને આ ઘર પહાડની બરાબર વચ્ચે હોય તે પણ ખૂબ જ આશ્ચર્યજનક છે. આ ઘરની આસપાસના પહાડો સિવાય બીજું કશું દેખાતું નથી. જેના કારણે લોકો અહીં આવતા-જતા નથી. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલ છે.

Advertisement

આ ઘર સુધી પહોંચવા માટે એક જૂનો લાકડાનો પુલ પાર કરવો પડતો હતો, જે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો છે. સૌથી સારી વાત એ છે કે આ ઘરમાં આવ્યા પછી તમને બીજી દુનિયામાં આવવાનું મન થશે.

Advertisement

જો કે સામાન્ય રીતે ભયના કારણે લોકોને અહીં આવવાની મનાઈ કરવામાં આવે છે,પરંતુ જો એડવેન્ચરના શોખીન લોકો અહીં જવાનું વિચારતા હોય તો તેમને પોતાના જોખમે જવાની સલાહ આપવામાં આવે છે.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!