યુરોપમાં નેધરલેન્ડમાં હાલમાં એક મૂર્તિ મળી આવી છે. જે મૂર્તિમાં બુદ્ધ સાધુ ધ્યાન કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિ ચાઇના માંથી અહીં લાવવામાં આવી હતી. જોકે તેને કેમ લાવવામાં આવી? ક્યાંથી લાવવામાં આવી.
તેના વિશે કોઈ ચોક્કસ માહિતી ખબર નથી. આ મૂર્તિ હાલમાં સંશોધન હેઠળ છે, જેને 1000 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ સંશોધનમાં એક સત્ય બહાર આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિમાં એક વ્યક્તિ હતો.
જ્યારે આ મૂર્તિ નું સિટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે સત્ય બહાર આવ્યું હતું. આ સમગ્ર પ્રકિયા જર્મની અને નેધરલેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી હતી. જેના પછી વૈજ્ઞાનિકોને સમજાયું કે આ મૂર્તિ કોઈ સાધારણ મૂર્તિ નથી. વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી ત્યારે ખબર પડી કે આ મૂર્તિમાં વાસ્તવિક વ્યક્તિનું એક શરીર હતું.
જે દેખાવમાં એકદમ મૂર્તિ જેવું દેખાય રહ્યું હતું. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે મૂર્તિ 40થી50 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એન્ડોસ્કોપ દ્વારા જ્યારે મૂર્તિને જોવામાં આવી ત્યારે તેઓને જાણવા મળ્યું કે આ અંગો એકદમ નવા હતા અને તેને સાચવીને મૂર્તિમાં રાખવામાં આવ્યા હતા.
મૂર્તિ પર કરવામાં આવેલ સંશોધનમાં સાબિત થયું છે કે આશરે 1200 વર્ષ પહેલા મૂર્તિની અંદર સ્થિત બૌદ્ધ સાધુઓએ એક ગુફામાં પોતાની જાતને બંધ કરી દીધા હતા. ત્યારપછી તેઓ ધ્યાન કરવા લાગ્યા હતા. આ ઘટના 14 મી સદીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઇતિહાસકારોનું કહેવું છે કે સાધુના મૃત્યુ બાદ તે ચીનના એક મંદિરમાં તેની પૂજા ચાલુ કરી દેવામાં આવી હતી અને આ આશરે 200 વર્ષથી થઈ રહ્યું છે. તેમના ભક્તો શરીરને મમી બનાવવા માટે તેના બધા અવયવો કાઢી અને તેના શરીરની રક્ષા માટે તેના પર સૂઈ ગયા હતાં.
હજારો વર્ષો અગાઉ બૌદ્ધ સાધુઓ જાપાન, થાઇલેન્ડ અને ચીનમાં સમાધિ ધારણ કરી લેતા હતા અને આ મૂર્તિ પણ આ સમાધિઓ પૈકી એક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ હાલમાં આ મૂર્તિ બુડાપેસ્ટના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં લોકો સામે ખુલ્લી મૂકવામાં આવી છે. આ લેખ અમે અમર ઉજાલા અને અન્ય ન્યુઝ માંથી લીધેલ છે
વાસ્તવમાં, મૂર્તિની અંદર હાજર બૌદ્ધ સાધુએ લગભગ 1200 વર્ષ પહેલા પોતાને એક ગુફામાં કેદ કરી લીધો હતો. પછી પ્રાણાયામ અવસ્થામાં, તે ધ્યાન માં લીન થઈ ગયો. આ ઘટના 14મી સદીની છે. ઈતિહાસકારોનું માનવું છે કે સાધુના મૃત્યુ પછી તેણે ચીનના મંદિરમાં પૂજા કરવાનું શરૂ કર્યું હતું.
આના લગભગ 200 વર્ષ પછી, તેમના અનુયાયીઓએ તેમના શરીરને સુરક્ષિત રાખવા માટે તમામ અવયવો કાઢી નાખ્યા અને શરીરને મમી બનાવી અને સોનાનો ઢોળ ચઢાવ્યો. હજારો વર્ષ પહેલા બૌદ્ધ સાધુઓ જાપાન, થાઈલેન્ડ અને ચીનમાં સમાધિ લેતા હતા.
આ પ્રતિમા બૌદ્ધ સાધુ લિયુક્વાનની મમી છે. તે હાલમાં બુડાપેસ્ટના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે પ્રતિમાની અંદર જે વ્યક્તિનું શરીર હતું તેની ઉંમર 30 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. માનવ શરીરની ચામડી અને સ્નાયુઓ પણ સુરક્ષિત હતા.
જ્યારે એન્ડોસ્કોપ દ્વારા શરીરની અંદરથી નમૂના લેવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તે બૌદ્ધ સાધુના તમામ અંગો કાઢી નાખવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ કાગળ ભરાયેલો હતો.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.